Last Update @ 03:29 PM
|
Sunday, March 7, 2021
Last Update @ 03:29 PM
|
Sunday, March 7, 2021
Home
મુખ્ય સમાચાર
ગુજરાત
મુખ્ય શહેરો
રાજકોટ
અમદાવાદ
જુનાગઢ
ભાવનગર
જામનગર
પોરબંદર
સુરત
કચ્છ
દેશ નાં સમાચારો
વિશ્વ જગત
રમત જગત
ફિલ્મ જગત
વ્યાપાર જગત
વ્યાપાર
કોર્પોરેટ
શેર બજાર
E-Paper
જાહેરાત
સંપર્ક
Menu
Home
મુખ્ય સમાચાર
ગુજરાત
મુખ્ય શહેરો
રાજકોટ
અમદાવાદ
જુનાગઢ
ભાવનગર
>
જામનગર
પોરબંદર
સુરત
કચ્છ
દેશ નાં સમાચારો
વિશ્વ જગત
રમત જગત
ફિલ્મ જગત
શેર બજાર
E-Paper
જાહેરાત
સંપર્ક
Home
Daily News Headline
junagadh baradiya blast people injured
જુનાગઢ: વંથલીના બરવાડા ગામે પથ્થરની ખાણમાં બ્લાસ્ટ બાદ 21ને ઝેરી અસર
12-12-2019 11:39:42 AM
Print
Email
બ્લાસ્ટના કારણે આસ પાસના વિસ્તારોમાં અસર
ગઈકાલે વંથલી તાલુકાના બરવાળા ગામ નજીક આવેલ પથ્થરની ખાણમાં બ્લાસ્ટ કરાતા ઝેરી ગેસનીઅસર થતા 21 લોકોને શ્ર્વાસ લેવામાં તકલીફ સાથે ઊલ્ટીઓ થતા 108માં જુનાગઢ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.
વંથલીના બરવાળા (રવની) ગામ તરફ કાળા પથ્થર ભરડીયાની ખાણ ચાલુ છે. ગઈકાલે બપોરના સમયે ખાણમાં પથ્થર તોડવા માટે બ્લાસ્ટ કરવામાં આવેલ જેની ઝેરી અસર ગેસની આજુબાજુની વાડીઓમાં તેની અસર થવા પામી હતી. જેમાં 21 લોકોને શ્ર્વાસ લેવાની અને ઉલ્ટીઓ થવા પામી હતી. વધુ અસર જણાતા તાત્કાલીક 108માં જુનાગઢ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.
અસર પામેલાઓમાં જીલબેન અશ્ર્વિનભાઈ પીઠીયા (ઉ.10) સોલંકી દીપ્તીબેન અરસીભાઈ (ઉ.17) ભીનીબેન વરમભાઈ પીઠીયા (ઉ.55), સોલંકી હીનાબેન અરસીભાઈ (ઉ.15) લક્ષ્મીબેન પીઠીયા, અંજલીબેન પીઠીયા (ઉ.18) અશ્ર્વિનભાઈ વીરમભાઈ પીઠીયા (ઉ.38), હમીરભાઈ પીઠીયા (ઉ.35) પ્રિયાબેન અશ્ર્વિનભાઈ પીઠીયા (ઉ.14), વીરમભાઈ ગોવિંદભાઈ પીઠીયા (ઉ.58) જશુબેન હમીરભાઈ, હીનાબેન અરસીભાઈ, ભાવેશ મેરામણ સહિત 21ને જુનાગઢ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અશ્ર્વીનભાઈના જણાવ્યા મુજબ અવારનવાર બ્લાસ્ટ થતો હોય તેની પરેશાની આજુબાજુમાં થાય છે. તંત્રને વારંવાર રજુઆતો કરવા છતા કોઈ પગલા લેવામાં આવતા નથી.
Share
Tweet
મુખ્ય સમાચારો
સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસની તપાસ સીબીઆઈને સોંપતી સુપ્રિમ કોર્ટ
19-08-2020
ઝડફિયા-ભાજપના નેતાઓને મારવા આવેલો છોટા શકીલનો શૂટર ઝડપાયો, અન્ય 1 ફરાર
19-08-2020
ગુજરાતમાં દુકાનો સાંજે 7 વાગ્યા સુધી ચાલુ રહેશે, ઓડ-ઈવન પધ્ધતિ બંધ: રાત્રે 9 વાગ્યાથી સવારે 5 સુધી કરફ્યુ
30-05-2020
રાજકોટ નાં સમાચારો
રાજકોટ : જંગલેશ્વર વિસ્તારમાં ફરી હંગામો, લોકોના ટોળા ઘરની બહાર નિકળ્યા અને પોલીસ પર પથ્થરમારો કર્યો
17-05-2020
રાજકોટના વિવિધ ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં ૧૦ હજારથી વધુ એકમો પુનઃ ધબકતા થયા
14-05-2020
રાજકોટના જંગલેશ્વરના 8 દર્દી આજ રોજ રજા અપાઇ, 16 વર્ષના તરૂણથી લઇ 84 વર્ષના વૃદ્ધએ કોરોનાને પરાસ્ત કર્યો
04-05-2020
શેર બજાર
૨૦ લાખ કરોડ ના આર્થિક પેકેજે શેર બજાર માં તેજી. નિફ્ટી ૯૪૦૦ ની સપાટી પાર.
13-05-2020
સેન્સેક્સમાં 500 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 8600ની નીચે, બેન્કિંગ શેર્સમાં ઘટાડો
12-09-2016
બજારમાં મંદી : સેન્સેક્સમાં ૧૮ પોઇન્ટનો થયલો ધટાડો
15-03-2016
રમત જગત
સાનિયા મિર્ઝાને મળ્યો ફેડ કપ હાર્ટ એવોર્ડ, સીએમ રિલીફ ફંડમાં દાન કરશે ઇનામની રકમ
12-05-2020
ટી૨૦ વર્લ્ડ કપનું પ્લાનિંગ ક૨ી ૨હી છે આઈસીસી
12-05-2020
હવે ક્રિકેટ કેવી રીતે અને ક્યારે થશે તે અત્યારે નક્કી કરી ન શકાય : BCCI
12-05-2020
ફિલ્મ જગત
સલમાન ખાનના નવા સોન્ગ ' તેરે બીના 'નું રીલીઝ થયું ટીઝર
12-05-2020
પ્રિયંકા ચોપરા 2 મહિના બાદ પહેલીવાર માસ્ક પહેરી ઘરની બહાર નીકળી
12-05-2020
તાપસીની 'થપ્પડ'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, જાણો કેટલી થઈ કામણી?
29-02-2020
� Copyright 2016 - 2019 to Azad Sandesh, Developed and Maintain by
Web Expanders