Last Update @ 03:29 PM
|
Wednesday, March 3, 2021
Last Update @ 03:29 PM
|
Wednesday, March 3, 2021
Home
મુખ્ય સમાચાર
ગુજરાત
મુખ્ય શહેરો
રાજકોટ
અમદાવાદ
જુનાગઢ
ભાવનગર
જામનગર
પોરબંદર
સુરત
કચ્છ
દેશ નાં સમાચારો
વિશ્વ જગત
રમત જગત
ફિલ્મ જગત
વ્યાપાર જગત
વ્યાપાર
કોર્પોરેટ
શેર બજાર
E-Paper
જાહેરાત
સંપર્ક
Menu
Home
મુખ્ય સમાચાર
ગુજરાત
મુખ્ય શહેરો
રાજકોટ
અમદાવાદ
જુનાગઢ
ભાવનગર
>
જામનગર
પોરબંદર
સુરત
કચ્છ
દેશ નાં સમાચારો
વિશ્વ જગત
રમત જગત
ફિલ્મ જગત
શેર બજાર
E-Paper
જાહેરાત
સંપર્ક
Home
Daily News Headline
pakistan-to-hand-over-20-indian-fishermen-today
20 ભારતીય માછીમારોને પાકિસ્તાન મુક્ત કરશે
06-01-2020 01:08:05 PM
Print
Email
આંધ્ર પ્રદેશઃ પાકિસ્તાનની જેલમાં કેદ આંધ્ર પ્રદેશના 20 માછીમારોને મુક્ત કરવામાં આવશે. આ માછીમારો ગત વર્ષે નવેમ્બરમાં ભુલથી પાકિસ્તાની હદમાં આવતા દરિયામાં પહોંચી ગયા હતા. જે કારણે પાકિસ્તાને આ માછીમારોને કેદ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનની જેલમાં કેદ 20 ભારતીય માછીમારોને છોડી મુકવાનો નિર્ણય લીધો છે. ટુંક સમયમાં ભારતીય અધિકારીઓને સોપશે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય માછીમારોને પાકિસ્તાનની મેરીટાઈમ સિક્યારિટી એજન્સીએ ગત વર્ષે પડક્યા હતા. આ માછીમારો ભૂલથી ભારતની સરહદ પાર કરી, પાકિસ્તાન પહોંચી ગયા હતા.
આ માછીમારોને લાહોરના મારિલ જિલ્લા જેલમાં રાખવામાં આવ્યા હતા. ભારતીય સમયપ્રમાણ મુજબ તેમને સાંજે 3 વાગે છોડવામાં આવશે.અધિકારીઓએ આ માછીમારોને સુરક્ષિત પહોંચાડવા માટે નોન પ્રફિટ ઑર્ગેનાઈઝેશનને સોપવામાં આવ્યા હતા.
આ માછીમારોને કરાચીના કેન્ટ સ્ટેશનમાં સોમવારે લાહોર લાવવામાં આવશે, ત્યાથી તેમને વાઘા બોર્ડર મારફતે ભારતમાં લાવવામાં આવશે.ભારતીય મીડિયાનો રિપોર્ટ અનુસાર માછીમારો આંધ્ર પ્રદેશના છે.નવેમ્બર મહિનામાં પાકિસ્તાન પહોંચ્યા હતામાછીમારોને નવેમ્બર 2018માં માછીમારી કરતા સમયે ભુલથી પાકિસ્તાનની સરહદમાં પ્રવેશવા કરવા બદલ તેમની પાકિસ્તાન નેવી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
Share
Tweet
મુખ્ય સમાચારો
સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસની તપાસ સીબીઆઈને સોંપતી સુપ્રિમ કોર્ટ
19-08-2020
ઝડફિયા-ભાજપના નેતાઓને મારવા આવેલો છોટા શકીલનો શૂટર ઝડપાયો, અન્ય 1 ફરાર
19-08-2020
ગુજરાતમાં દુકાનો સાંજે 7 વાગ્યા સુધી ચાલુ રહેશે, ઓડ-ઈવન પધ્ધતિ બંધ: રાત્રે 9 વાગ્યાથી સવારે 5 સુધી કરફ્યુ
30-05-2020
રાજકોટ નાં સમાચારો
રાજકોટ : જંગલેશ્વર વિસ્તારમાં ફરી હંગામો, લોકોના ટોળા ઘરની બહાર નિકળ્યા અને પોલીસ પર પથ્થરમારો કર્યો
17-05-2020
રાજકોટના વિવિધ ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં ૧૦ હજારથી વધુ એકમો પુનઃ ધબકતા થયા
14-05-2020
રાજકોટના જંગલેશ્વરના 8 દર્દી આજ રોજ રજા અપાઇ, 16 વર્ષના તરૂણથી લઇ 84 વર્ષના વૃદ્ધએ કોરોનાને પરાસ્ત કર્યો
04-05-2020
શેર બજાર
૨૦ લાખ કરોડ ના આર્થિક પેકેજે શેર બજાર માં તેજી. નિફ્ટી ૯૪૦૦ ની સપાટી પાર.
13-05-2020
સેન્સેક્સમાં 500 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 8600ની નીચે, બેન્કિંગ શેર્સમાં ઘટાડો
12-09-2016
બજારમાં મંદી : સેન્સેક્સમાં ૧૮ પોઇન્ટનો થયલો ધટાડો
15-03-2016
રમત જગત
સાનિયા મિર્ઝાને મળ્યો ફેડ કપ હાર્ટ એવોર્ડ, સીએમ રિલીફ ફંડમાં દાન કરશે ઇનામની રકમ
12-05-2020
ટી૨૦ વર્લ્ડ કપનું પ્લાનિંગ ક૨ી ૨હી છે આઈસીસી
12-05-2020
હવે ક્રિકેટ કેવી રીતે અને ક્યારે થશે તે અત્યારે નક્કી કરી ન શકાય : BCCI
12-05-2020
ફિલ્મ જગત
સલમાન ખાનના નવા સોન્ગ ' તેરે બીના 'નું રીલીઝ થયું ટીઝર
12-05-2020
પ્રિયંકા ચોપરા 2 મહિના બાદ પહેલીવાર માસ્ક પહેરી ઘરની બહાર નીકળી
12-05-2020
તાપસીની 'થપ્પડ'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, જાણો કેટલી થઈ કામણી?
29-02-2020
� Copyright 2016 - 2019 to Azad Sandesh, Developed and Maintain by
Web Expanders